2025 લગ્ન મુર્હત થી જાણો આ નવા વર્ષે ક્યારે વાગશે શહેનાઇ ઢોલ.

Author: Vijay Pathak | Last Updated: Sat 31 Aug 2024 2:17:43 PM

એસ્ટ્રોકૅમ્પ ના આ 2025 લગ્ન મુર્હત લેખ માં વિસ્તાર થી જણાવામાં આવ્યું છે કે વર્ષ 2025 માં લગ્ન માટે શુભ મુર્હત કે તારીખો કઈ છે.અહીંયા લગ્ન મુર્હત ની જે જાણકારી આપવામાં આવી રહી છે,એ વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને અમારા પ્રખ્યાત જ્યોતિષો દ્વારા નક્ષત્ર,શુભ,ઘડી,દિવસ ની ગણતરી કર્યા પછી તૈયાર કરવામાં આવી છે.


દુનિયાભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત સારી જાણકારી

હિન્દુ ધર્મ માં લગ્ન સંસ્કાર ને અત્યંત મહત્વપુર્ણ અને શુભ માનવામાં આવે છે.આ લગ્ન મુર્હત પોતે મોટા-મોટા મહાત્મા કહે છે કે ગૃહસ્થ જીવન થી મોટી તપસ્યા અને કઈ નથી હોતી.ગૃહસ્થ જીવન ના સફળ થવા ની સંભાવના ત્યારે વધારે વધી જાય છે,જયારે પતિ-પત્ની ના લગ્ન જીવન શુભ મુર્હત માં શુરુ થાય છે. 

શાસ્ત્રો મુજબ લગ્ન હંમેશા શુભ મુર્હત માંજ કરવામાં આવે છે.જે રીતે ગૃહ પ્રવેશ કે કોઈપણ બીજા શુભ કામને સંપન્ન કરવા માટે શુભ મુર્હત જોવામાં આવે છે,એવીજ રીતે લગ્ન માટે પણ શુભ મુર્હત કાઢવું જરૂરી હોય છે.

જયારે 2025 લગ્ન મુર્હત શુભ મુર્હત માં કરવામાં આવે છે,ત્યારે આનાથી પતિ-પત્ની નું લગ્ન જીવન ખુશીઓ થી ભરાય જાય છે અને આ લોકોના સબંધ માં સમસ્યાઓ ઓછી આવે છે.સમાજમાં લગ્ન ને બહુ સમ્માન આપવામાં આવે છે કારણકે આ ખાલી પતિ-પત્ની જ નહિ પરંતુ એમના બંને પરિવાર ને પણ એકસાથે જોડીને રાખે છે.લગ્ન ના દિવસે પતિ-પત્ની સાત જનમ સુધી એકબીજા ને સાથે રહેવાનું વચન આપે છે અને એકબીજા માટે સમર્પિત રહે છે.જો લગ્ન સંસ્કાર શુભ મુર્હત માં કરવામાં આવે,તો પતિ-પત્ની દ્વારા પોતાના વચનો અને કર્તવ્યો ને પુરા કરવા ની સંભાવના વધી જાય છે.

આજ આ ખાસ લેખના માધ્ય્મ થી અમે તમને આ લગ્ન મુર્હત વિશે જણાવી રહ્યા છીએ.આમાં તમને વર્ષ 2025 માં પડવાવાળી લગ્ન મુર્હત ની બધીજ મહત્વપુર્ણ અને શુભ તારીખો ની જાણકારી મળશે.જો તમે વર્ષ 2025 માં લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા છો કે તમારા ઘર-પરિવાર માં કોઈ લગ્ન યોગ્ય છે અને વર્ષ 2025 માં એમના લગ્ન ની વાત ચાલી રહી છે,તો આ ખાસ લેખ તમને એક બહુ ઉપયોગી સાબિત થવાનો છે.

Read In English: 2025 Vivah Muhurat

કેમ મહત્વપુર્ણ છે લગ્ન મુર્હત

જયારે વર-વધુ ના લગ્ન એમની જન્મ કુંડળી ના મિલાન ને વિશ્લેષણ કાર્ય પછી નક્કી કરવામાં આવે છે,તો આનાથી એમના 2025 લગ્ન મુર્હત સુખ-શાંતિ આવવાની સંભાવના વધી જાય છે.લગ્ન મુર્હત પંચાંગ મુજબ મુર્હત કાઢવાથી પતિ-પત્ની ને એમના સબંધ માં સકારાત્મકતા મહેસુસ થાય છે અને એમની વચ્ચે કલેસ કામ કરે છે.શાસ્ત્રો માં પણ આ નિયમ બતાવામાં આવ્યો છે કે વર-વધુ ના લગ્ન શુભ મુર્હત કે તારીખ પર જ હોવા જોઈએ.

આજકાલ આધુનિક જમાના ના ચક્કર માં લોકો જ્યોતિષી પાસેથી પોતાની ઈચ્છા પ્રમાણે તારીખ કઢાવી લ્યે છે અને પછી એમને પોતાની શાદીશુદા જીવનમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.જો તમે તમારા દામ્પત્ય જીવન ને કલેસ મુક્ત કે ખુશહાલ રાખવા માંગો છો તો કોઈ અનુભવી જ્યોતિષ પાસેથી કુંડળી મિલાન પછી શુભ મુર્હત કે તારીખ પર જ લગ્ન સંસ્કાર સંપન્ન કરો.

2025 લગ્ન શુભ મુર્હત નું લિસ્ટ

આ લેખ માં વર્ષ 2025 ના 12 મહિનો માં પડવાવાળા લગ્ન ની શુભ તારીખો ને તારીખો કે મુર્હત વિશે બતાવામાં આવ્યું છે.આ લિસ્ટ ની મદદ થી તમે જાણી શકો છો કે વર્ષ 2025 માં 2025 લગ્ન મુર્હત માટે શુભ મુર્હત શું છે અને વર્ષ ના ક્યાં મહિનામાં લગ્ન કરવાથી તમારા લગ્ન જીવન સુખી બની શકે છે.

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 विवाह मुहूर्त

જાન્યુઆરી લગ્ન મુર્હત

લગ્ન મુર્હત તારીખ

નક્ષત્ર 

તારીખ 

સમય

17 જાન્યુઆરી, શુક્રવાર

મધા 

ચતુર્થી

07:14 થી 12:44

18 જાન્યુઆરી, શનિવાર

ઉત્તરાફાલ્ગુની 

પંચમી 

14:51 થી 25:16

19 જાન્યુઆરી, રવિવાર

હસ્ત 

છઠ્ઠું

25:57 થી 31:14

21 જાન્યુઆરી, મંગળવાર

સ્વાતિ 

અષ્ટમી 

23:36 થી 27:49

24 જાન્યુઆરી, શુક્રવાર

અનુરાધા

એકાદશી

19:24 થી 31:07

ફેબ્રુઆરી લગ્ન મુર્હત

લગ્ન મુર્હત તારીખ

નક્ષત્ર 

તારીખ 

સમય

02 ફેબ્રુઆરી, રવિવાર

ઉત્તરાભાદ્રપદ,રેવતી

પંચમી 

09:13 થી 31:09

03 ફેબ્રુઆરી, સોમવાર 

રેવતી 

છથી

07:09 થી 17:40

12 ફેબ્રુઆરી, બુધવાર

મધા 

પ્રતિપદા 

25:58 થી 31:04

14 ફેબ્રુઆરી, શુક્રવાર 

ઉત્તરાફાલ્ગુની

ત્રીજી 

23:09 થી 31:03

15 ફેબ્રુઆરી, શનિવાર

ઉત્તરાફાલ્ગુની, હસ્ત

ચતુર્થી 

23:51 થી 31:02

18 ફેબ્રુઆરી, મંગળવાર 

સ્વાતિ

છથી 

09:52 થી 31:00

23 ફેબ્રુઆરી, रविवार

મુળ 

એકાદશી

13:55 થી 18:42

25 ફેબ્રુઆરી, મંગળવાર

ઉત્તરાષધ

દ્રાદશી અને ત્રિયોદાશી

08:15 થી 18:30

માર્ચ લગ્ન મુર્હત

લગ્ન મુર્હત તારીખ

નક્ષત્ર 

તારીખ 

સમય

01 માર્ચ, શનિવાર 

ઉત્તરાભાદ્રપદ

બીજી અને ત્રીજી 

11:22 થી 30:51

02 માર્ચ, રવિવાર 

ઉત્તરાભાદ્રપદ,રેવતી

ત્રીજી અને ચોથી 

06:51 થી 25:13

05 માર્ચ, બુધવાર 

રોહિણી

સાતમી 

25:08 થી 30:47

06 માર્ચ, ગુરુવાર 

રોહિણી

સાતમી 

06:47 થી 10:50

06 માર્ચ, ગુરુવાર 

રોહિણી, મૃગશિરા

આઠમી 

22:00 થી 30:46

07 માર્ચ, શુક્રવાર 

મૃગશિરા

આઠમી અને નવમી 

06:46 થી 23:31

12 માર્ચ, બુધવાર 

મધા 

ચોથી

08:42 થી 28:05

એપ્રિલ લગ્ન મુર્હત

લગ્ન મુર્હત તારીખ

નક્ષત્ર 

તારીખ 

સમય

14 એપ્રિલ, સોમવાર

સ્વાતિ 

પ્રતિપદા અને બીજી 

06:10 થી 24:13

16 એપ્રિલ, બુધવાર

અનુરાધા 

ચોથી 

24:18 થી 29:54

18 એપ્રિલ, શુક્રવાર

મુળ 

છથી 

25:03 થી 30:06

19 એપ્રિલ, શુક્રવાર

મુળ 

છથી 

06:06 થી 10:20

20 એપ્રિલ, શુક્રવાર

ઉત્તરાષધ

સાતમી અને આઠમી 

11:48 થી 30:04

21 એપ્રિલ, સોમવાર

ઉત્તરાષધ

આઠમી 

06:04 થી 12:36

29 એપ્રિલ, મંગળવાર

રોહિણી

ત્રીજી 

18:46 થી 29:58

30 એપ્રિલ, બુધવાર

રોહિણી

ત્રીજી 

05:58 થી 12:01

મે લગ્ન મુર્હત

લગ્ન મુર્હત તારીખ

નક્ષત્ર 

તારીખ 

સમય

05 મે, સોમવાર

મધા 

નવમી 

20:28 થી 29:54

06 મે, મંગળવાર

મધા

નવમી અને દસમી 

05:54 થી 15:51

08 મે, ગુરુવાર

ઉત્તરાફાલ્ગુની,હસ્ત 

દ્રાદશી 

12:28 થી 29:5

09 મે, શુક્રવાર

હસ્ત 

દ્રાદશી અને ત્રિયોદાશી 

05:52 થી 24:08

14 મે, બુધવાર

અનુરાધા 

બીજી 

06:34 થી 11:46

16 મે, શુક્રવાર

મુળ 

ચોથી 

05:49 થી 16:07

17 મે, શનિવાર

ઉત્તરાષધ

પાંચમી 

17:43 થી 29:48

18 મે, રવિવાર

ઉત્તરાષધ

છથી 

05:48 થી 18:52

22 મે, ગુરુવાર

ઉત્તરાભાદ્રપદ 

એકાદશી 

25:11 થી 29:46

23 મે, શુક્રવાર

ઉત્તરાભાદ્રપદ,રેવતી 

એકાદશી અને દ્રાદશી 

05:46 થી 29:46

27 મે, મંગળવાર

રોહિણી,મૃગશિરા 

પ્રતિપદા 

18:44 થી 29:45

28 મે, બુધવાર

મૃગશિરા 

બીજી 

05:45 થી 19:08

જુન લગ્ન મુર્હત

લગ્ન મુર્હત તારીખ

નક્ષત્ર 

તારીખ 

સમય

02 જુન, સોમવાર

મધા 

સાતમી 

08:20 થી 20:34

03 જુન, મંગળવાર 

ઉત્તરાફાલ્ગુની

નવમી 

24:58 થી 29:44

04 જુન, બુધવાર 

ઉત્તરાફાલ્ગુની,હસ્ત 

નવમી અને દસમી 

05:44 થી 29:44

જુલાઈ મુર્હત

આ મહિનામાં લગ્ન કરવા માટે કોઈ શુભ મુર્હત ઉપલબ્ધ નથી.

ઓગષ્ટ મુર્હત

આ મહિનામાં લગ્ન કરવા માટે કોઈ શુભ મુર્હત ઉપલબ્ધ નથી.

સપ્ટેમ્બર મુર્હત

આ મહિનામાં લગ્ન કરવા માટે કોઈ શુભ મુર્હત ઉપલબ્ધ નથી.

ઓક્ટોમ્બર મુર્હત

આ મહિનામાં લગ્ન કરવા માટે કોઈ શુભ મુર્હત ઉપલબ્ધ નથી.

નવેમ્બર લગ્ન મુર્હત

લગ્ન મુર્હત તારીખ

નક્ષત્ર 

તારીખ 

સમય

02 નવેમ્બર, રવિવાર 

ઉત્તરાભાદ્રપદ 

દ્રાદશી અને ત્રિયોદાશી 

23:10 થી 30:36

03 નવેમ્બર, સોમવાર 

ઉત્તરાભાદ્રપદ, રેવતી

ત્રિયોદાશી અને ચતુર્થી 

06:36 થી 30:37

08 નવેમ્બર, શનિવાર 

મૃગશિરા

ચોથી 

07:31 થી 22:01

12 નવેમ્બર, બુધવાર 

મધા 

નવમી 

24:50 થી 30:43

15 નવેમ્બર, શનિવાર 

ઉત્તરાફાલ્ગુની,હસ્ત 

એકાદશી,દ્રાદશી 

06:44 થી 30:45

16 નવેમ્બર, રવિવાર 

હસ્ત 

દ્રાદશી 

06:45 થી 26:10

22 નવેમ્બર, શનિવાર 

મુળ 

બીજી 

23:26 થી 30:49

23 નવેમ્બર, રવિવાર 

મુળ 

ત્રીજી 

06:49 થી 12:08

25 નવેમ્બર, મંગળવાર

ઉત્તરાષધ

પાંચમી અને છથી

12:49 થી 23:57

ડિસેમ્બર મુર્હત

આ મહિનામાં લગ્ન કરવા માટે કોઈ શુભ મુર્હત ઉપલબ્ધ નથી.

બાળક ની કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

લગ્ન મુર્હત ની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

પુરુષ અને સ્ત્રીઓ ના લગ્ન ની તારીખ ને મુર્હત જાણવા માટે સૌથી પેહલા એ બંને ની કુંડળી માં મિલાન કરવામાં આવે છે.એના પછીજ 2025 લગ્ન મુર્હત નક્કી કરવામાં આવે છે.જ્યોતિષી છોકરા અને છોકરી ના જન્મ કુંડળી ની મિલાન કર્યા પછી સૌથી શુભ લગ્ન મુર્હત ની ગણતરી કરે છે અને આનાથી ઘણી તારીખો નીકળે છે જેમાંથી કોઈ એક તારીખ ઉપર લગ્ન સંપન્ન કરવામાં આવે છે.

જ્યોતિષી વર-વધુ ની કુંડળી માં 36 ગુણો નો મિલાન થાય છે.આ ગુણો ના મિલાન પર આ જાણવા માંગે છે કે લગ્ન પછી પતિ-પત્ની નું જીવન કેવું રહેશે.લગ્ન માટે છોકરો અને છોકરી ના 36 માંથી કમસેકમ 18 ગુણ જરૂર મળવા જોઈએ.

36 માંથી 18 થી લઈને 25 સુધી ગુણ મળી જાય,તો આ મેળ ને સામાન્ય માનવામાં આવે છે.25 થી 32 ગુણો નો મિલન ઉત્તમ હોય છે અને 32 થી લઈને 36 ગુણો ને સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે.પરંતુ.બહુ ઓછા લોકોના 32 માંથી લઈને 36 ગુણ મળે છે.શાસ્ત્રો મુજબ જે લોકોના ગુણ વધારે મળે છે,એમનું લગ્ન જીવન ખુશહાલ રહે છે.

લગ્ન નું અનુસ્થાન અને રીતિ-રિવાજ માટે દૈનિક પંચાંગ મુજબ ચોઘડિયા સમય નો ઉપયોગ કરવામાં આવે છે.લગ્ન માટે શુભ મુર્હત જાણવા માટે પંચાંગ અને કુંડળી ખાસ ભુમિકા નિભાવે છે.પંડિતજી નક્ષત્ર માં ચંદ્રમા ની સ્થિતિ નું વિશ્લેસણ કરે છે અને આમાં 2025 લગ્ન મુર્હત જ્ઞાત કરવા માટે વર-વધુ ની જન્મ કુંડળી હોવી બહુ જરૂરી છે.વર-વધુ ની જન્મ તારીખ પ્રમાણે શુભ મુર્હત કાઢવાથી દામ્પત્ય જીવન ખુશહાલ રહે છે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

લગ્ન મુર્હત માં લગ્ન નહિ કરવાના નુકશાન

જો કોઈ વ્યક્તિ શુભ મુર્હત કે તારીખ ઉપર લગ્ન નથી કરતુ,તો જ્યોતિષશાસ્ત્ર મુજબ એમને પોતાના આ લગ્ન મુર્હત જીવનમાં થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

આવા માં પતિ-પત્ની વચ્ચે કલેસ રહે છે અને બંને નો એકબીજા સાથે તાલમેલ બગડી શકે છે.આના સિવાય પતિ પત્ની ની વચ્ચે આપસી સમજણ પણ સારી રહી શકે છે.

લગ્ન શુભ મુર્હત માટે શુભ નક્ષત્ર,તારીખ ને યોગ

હિન્દુ ધર્મ માં આ લગ્ન મુર્હત માટે થોડા ખાસ નક્ષત્રો,તારીખો ને યોગ ને શુભ માનવામાં આવે છે.આગળ જાણો કે 2025 લગ્ન મુર્હત માટે ક્યાં નક્ષત્ર,તારીખ અને દિવસ કે યોગ શુભ હોય છે.

  • મુર્હત : લગ્ન સંસ્કાર માટે અભિજીત મુર્હત અને ગોધલિબેલા સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
  • તારીખ : લગ્ન સંપન્ન કરવા માટે શુભ તારીખ ની વાત કરીએ,તો આમાં બીજી,તરજી,પાંચમી,સાતમી,એકાદશી,અને ત્રિયોદાશી તારીખ આવે છે.હિન્દુ ધર્મ માં આ તારીખ પર લગ્ન કરવા બહુ શુભ માનવામાં આવે છે.
  • કરણ :કિકિન્સ્તુઘ્ન કરણ, બાલવી કરણ, બાવા કરણ, કૌલવ કરણ અને ગારો કરણ, વનીજા કરણ તૈલિતા કરણ લગ્ન માટે શુભ માનવામાં આવે છે.
  • દિવસ : જો તમે કોઈ શુભ દિવસ ઉપર લગ્ન કરવા માંગો છો તો સોમવાર,બુધવાર,ગુરુવાર અને શુક્રવાર માંથી કોઈ એક દિવસ ને પસંદ કરી શકો છો.
  • યોગ : સનાતન ધર્મ માં લગ્ન માટે સૌભાગ્ય યોગ,પ્રતિ યોગ અને હર્ષલ યોગ મંગલકારી રહે છે.

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં લગ્ન ક્યારે છે?

તે 14 જાન્યુઆરી, 2025 ના રોજ સૂર્યદેવના ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે અને 14 માર્ચ સુધી લગ્નના 40 દિવસ રહેશે.

2. માર્ચમાં સુખી લગ્ન ક્યારે છે?

માર્ચમાં લગ્ન માટેનો શુભ સમયઃ 01, 02, 03, 04, 05, 06, 07, 10, 11 અને 12 માર્ચ શુભ રહેશે.

3. 2024 માં ખરમાસ ક્યારે છે?

જ્યારે સૂર્ય મીન અથવા ધનુ રાશિમાં હોય ત્યારે ખરમ થાય છે.

4. ખારમનું બીજું નામ શું છે?

જ્યારે સૂર્ય ધનુ અને મીન રાશિમાં હોય છે, ત્યારે આ સમયગાળાને માલમાસ અથવા ખરમાસ કહેવામાં આવે છે.

More from the section: Horoscope